ચરબી (ફેટ) એ એક એવો શબ્દ છે જે આખા શરીર સાથે સંકળાયેલો છે. આપણા શરીરમાં વિવિધ પ્રકારની ચરબી હોય છે.
અમુક પ્રકારની ચરબી આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પેદા કરે છે અને તેનાંથી શરીરમાં વિવિધ રોગ થવાની શક્યતા વધી જાય છે જ્યારે કેટલાંક પ્રકારની ચરબી સારા સ્વાસ્થ્ય જાળવવા માટે જરૂરી હોય છે.
મુખ્ય બે પ્રકારની ચરબી હોય છે :
- સફેદ ચરબી
- બ્રાઉન ચરબી
તે આવશ્યક અને ત્વચાની નીચે અથવા આંતરડાની ચરબી તરીકે સંગ્રહિત થાય છે.
સફેદ ચરબી – સફેદ કોષો ત્વચાની નીચે અથવા પેટ, હાથ, જાંઘ અને નિતંબનાં અંગોની આસપાસ સંગ્રહિત થાય છે. આ ચરબીવાળા કોષો આવશ્યકતા પ્રમાણે ઉપયોગ માટે શરીરની ઉર્જા સંગ્રહિત કરવાની રીત છે. એસ્ટ્રોજન, ઇન્સ્યુલિન, તાણ હોર્મોન અને લેપ્ટિન જેવા હોર્મોન્સનાં કાર્યમાં સફેદ ચરબીવાળા કોષો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સારા સ્વાસ્થ્ય માટે સફેદ ચરબી જરૂરી છે. જો તે શરીરમાં તેમની સામાન્ય ટકાવારી કરતા વધી જાય તો તે હાનિકારક છે. સામાન્ય રીતે, પુરુષો અને સ્ત્રીઓમાં ચરબીની સામાન્ય ટકાવારી નીચે મુજબ છે:
પુરુષો માટે – 14 થી 24% અને
મહિલાઓ માટે – 21 થી 31%

જો શરીરની ચરબી દર્શાવેલી સીમા કરતા વધારે હોય, તો તેને કારણે તમને કેટલીક આરોગ્યને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે છે. જેમકે,
- કિડનીને લગતી સમસ્યા
- યકૃતને લગતી સમસ્યા
- કેન્સર
- સ્ટ્રોક/ હાઇ બ્લડ પ્રેશર
- ટાઈપ II ડાયાબિટીસ
- ગર્ભાવસ્થાની ગુચવણો
- આંતરસ્ત્રાવીય અસંતુલન વગેરે
બ્રાઉન ફેટ – આ એક પ્રકારની ચરબી છે જે મુખ્યત્વે બાળકોમાં અને પુખ્ત વયનાં લોકોમાં સામાન્ય રીતે ગળા અને ખભામાં પણ ઓછી માત્રામાં જોવા મળે છે. આ પ્રકારની ચરબી ફેટી એસિડ્સને બાળી દે છે અને તમને ગરમ રાખે છે. જો શરીરમાં આમાંની કોઈપણ જૈવિક પ્રક્રિયાઓમાં અસંતુલન હોય તો તે ક્યારેક વધારે વજન અથવા મેદસ્વીતા તરફ દોરી જાય છે.
વર્ષ 2000 થી માનવગુરુ મેદસ્વીતા અથવા વધુ વજનથી પીડાતા લાખો લોકોની સારવાર કરી રહ્યા છે. તેઓએ ફક્ત 9 થી 180 દિવસમાં તેઓનું 20 થી 40 કિગ્રા વજન અને તેથી પણ વધુ વજન ઘટાડ્યું છે.
આવું જ એક ઉદાહરણ બેંગ્લોરનાં પ્રખ્યાત કન્નડ અભિનેતા જગ્ગેશ અને તેમનાં પુત્રનું છે. માનવગુરુએ વ્યક્તિગત રૂપે તેમનાં ઘરની મુલાકાત લીધી અને ઘરનાં બધા રૂમ જોયા અને જ્યારે તેમણે જગ્ગેશનાં બેડરૂમમાં નિરીક્ષણ કર્યું ત્યારે તેમને ત્યાં તેમના વધુ વજનનાં કારણો સ્પષ્ટપણે જણાઈ આવ્યા. મૂળ કારણ એ હતું કે, બેડરૂમનાં પ્રવેશદ્વારને કપડાંનું કબાટ અવરોધી રહ્યું હતું. તે સમયે તેનું વજન 95 કિલો હતું. માનવગુરુએ તેમને કેટલાક સૂચનો આપ્યા અને તેઓએ સતત તેનું પાલન કરતા તેમણે અકલ્પનીય તફાવત અનુભવવાનું શરૂ કર્યું અને તેમનું વજન 75 કિલોગ્રામ સુધી નીચે આવી ગયું.
જગ્ગેશનો પુત્ર પણ આ જ સમસ્યાથી પીડાતો હતો અને તે સમયે તેનું વજન લગભગ 120 કિલો હતું. પુત્રનાં શયનખંડની મુલાકાત લેતા, માનવગુરુને જાણ થઈ કે, તેના બેડરૂમમાં ઉર્જા પ્રવાહ સમાન નહતો. તેનો પલંગ એક ખૂણામાં હતો. આનાંથી વૈશ્વિક ઉર્જાનાં પ્રવાહમાં અવરોધ ઉભો થતો હતો. જે કોઈ પણ તે પથારીમાં સૂઈ જાય તેનાં વજનમાં નિશ્ચિતપણે વધારો થઈ જશે.
માનવગુરુએ તેમને કેટલાંક સૂચનો આપ્યા, જેમાં તેના પલંગની સ્થિતિમાં પરિવર્તન કરવાનું સૂચન પણ હતું. તેનો પલંગ ખૂણામાં ન મૂકવામાં આવે અને પલંગની દિશા પણ તેમની ઉચ્ચ કંપન તરંગ ( High vibrational frequency) પ્રમાણે હોવી જોઈએ. આ ફેરફારો કરવાથી તેમના બેડરૂમમાં વૈશ્વિક ઉર્જાનો પ્રવાહ સતત અને યોગ્ય પ્રમાણમાં થયો હતો. ત્યારબાદ 9 થી 180 દિવસમાં તેમણે અનુભવ્યું કે તેનું વજન ઓછું થઈ રહ્યું છે અને અંતે તે 80 કિલોગ્રામ પહોંચી ગયું.
તમે તમારા મિત્રો અથવા સંબંધીઓનાં ઘરને પણ ચકાસી શકો છો. જો તેમનો પલંગ ખૂણામાં મૂકવામાં આવ્યો હોય, અથવા બેડરૂમનો પ્રવેશ કપડાનું કબાટ અવરોધતું હશે તો અથવા જો કુટુંબનાં સભ્યો તેમની ઉચ્ચ કંપન તરંગ ( High vibrational frequency) પ્રમાણે સૂતા નથી, તો તે ઘરનાં કુટુંબનાં સભ્યો મેદસ્વીપણા અથવા વધુ વજનનો સામનો કરતાં હશે.

જો તમે તમારું વજન અથવા મેદસ્વીતા ઘટાડવા માંગતા હો, તો માત્ર બેડરૂમમાં જ કાળજી લેવી પૂરતી નહીં રહે.
માનવગુરુનું દિવ્ય જ્ઞાન એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે અને તે પ્રાચીન ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિ પર આધારિત છે. તે સમગ્ર પરિવાર માટે પછી તે કોઈપણ ધર્મનું કેમ ન હોય તેમને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્કમાં લાવીને 9 થી 180 દિવસમાં આનંદમય જીવન અથવા સુખી જીવનનો માર્ગ દર્શાવે છે.
વ્યક્તિની પોતાની ઉર્જા અને તેની કંપન તરંગ હોય છે. વ્યક્તિ જે સ્થાન પર રહે છે અથવા કાર્યસ્થળની પોતાની ઉર્જા અને તેની કંપન તરંગ હોય છે. બ્રહ્માંડની પોતાની કેટલીક કંપન તરંગ હોય છે. જ્યારે કુટુંબનાં સભ્યો અને તે સ્થાન જ્યાં તેઓ રહે છે તે સંબંધિત તરંગ દ્વારા વૈશ્વિક ઉર્જા સાથે જોડાય ત્યારે તે વૈશ્વિક ઉર્જાનું તે વ્યક્તિ અને તે સ્થળે વહન થાય છે. જે આપમેળે શરીરનાં કરોડો કોશિકાઓને જ્યારે આવશ્યક હોય ત્યારે વૈશ્વિક ઉર્જા પૂરી પાડવામાં મદદ કરે છે.
જ્યારે શરીરનાં કરોડો કોષો અને અંગોને વૈશ્વિક ઉર્જા પ્રાપ્ત થશે ત્યારે તે આપમેળે વધુ સશક્ત અને સક્રિય બનશે. તે આખા શરીરની સરળ કામગીરીને સુનિશ્ચિત કરે છે. પરિણામે પરિવારનાં દરેક સભ્ય શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક અને બૌદ્ધિક રીતે મજબૂત બને છે.
જ્યારે તમે માનવગુરુનાં અનન્ય સરલવાસતું માર્ગદર્શનનું પાલન કરો છો, ત્યારે 9 થી 180 દિવસમાં તમારું વજન ઘટવાનું શરૂ થશે અને અને તેને લગતી કોઈ બિમારી હશે તો તેમાંથી પણ મુક્ત થઈ જશો
આથી એમ કહી શકાય કે, વૈશ્વિક ઉર્જા આવશ્યકતા પ્રમાણે યોગ્ય પોષણ જાળવે છે. તે દવા, પરેજી અથવા કસરતની કોઈ જરૂરિયાત વિના આપમેળે શરીરમાં સંતુલન જાળવી રાખે છે.

તેમનાં અનન્ય સરળ વાસ્તુ જ્ઞાનનાં માધ્યમથી લાખો પરિવારોનાં જીવનમાં બદલાવ લાવ્યા.