પથરી લક્ષણો અને ઉપચાર

પથરી લક્ષણો અને ઉપચાર

પથરી અથવા મૂત્રાશ્મરી શું છે?

પથરી (તબીબી શબ્દનું નામ રેનલ કેલ્ક્યુલી) એ કિડની અથવા મૂત્રાશયનાં વિસ્તારમાં એકત્રિત થતાં મિનરલ છે. જે મોટેભાગે કેલ્શિયમથી બનેલા હોય છે.

પથરીનો પ્રકાર તેનાં કારણ અને ઉપાય સાથે સીધો સંબંધ ધરાવે છે:

  • નિર્જલીકરણ
  • જીવનશૈલી સમસ્યાઓ
  • ઉંઘનો અભાવ
  • થાઇરોઇડ સમસ્યાઓ
  • દવાઓ

પથરીએ કોઈએક નક્કર કારણથી નહીં પણ અનેક પરિબળો ભેગા થતાં તેનું જોખમ વધે છે

પથરી હોવાનાં લક્ષણો શું હોઇ શકે:

  • પીઠ, શરીરની બંને બાજુએ, જંઘામૂળ અથવા પેટનાં વિસ્તારમાં તીવ્ર અને સતત દુખાવો
  • પેશાબ કરતી વખતે દુખાવો/વારંવાર પેશાબ/ઓછો પેશાબ
  • રોજિંદી નિયમિત પ્રવૃત્તિ દરમિયાન ગંભીર અગવડતા
  • ઉલટી અથવા ઉબકા
  • પેશાબમાં લોહી, ફીકાશ પડતું અને ગંધયુક્ત પેશાબ

પથરીનો દુખાવો કેવીરીતે થાય છે?

જ્યારે કેલ્શિયમ, ઓક્ઝેલેટ અને યુરિક એસિડ જેવા સ્ફટિક સ્વરૂપમાં બનેલા પદાર્થોની માત્રા પેશાબમાંનું પ્રવાહી ઓગાળી શકે તેનાં કરતાં વધુ હોય અને પેશાબ આ ક્ષાર કે સ્ફટિક બનવાની રોકથામ કરવાની ક્ષમતા ગુમાવે ત્યારે તે એકત્ર થઈ પથરીનું સર્જન કરે છે. પથરી કદમાં અલગ હોય છે અને અંદર ફરતી હોવાથી તીવ્ર પીડા પેદા કરે છે.

નાની પથરી શરીરમાંથી આપમેળે બહાર નીકળી શકે છે. કદમાં મોટી પથરીને શરીરમાંથી બહાર કાઢવા માટે તેને પહેલા તોડીને કદમાં નાની બનાવી પડે છે અથવા શસ્ત્રક્રિયા દ્વારા બહાર કાઢવી પડે છે.

માનવ ગુરુનાં મતાનુસાર, જ્યારે વ્યક્તિ વૈશ્વિક ઉર્જા સાથે સંપર્કમાં ન રહે ત્યારે પથરી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ અનુભવે છે. પછી ભલે તે દરેક સમયે વૈશ્વિક ઉર્જાથી ઘેરાયેલા કેમ ન રહેતા હોય.

શું પથરીનો કોઈ કાયમી ઈલાજ છે?

હા, તે ચોક્કસ શક્ય છે. જ્યારે વ્યક્તિ વૈશ્વિક ઉર્જાનાં સંપર્કમાં આવે ત્યારે પથરી જેવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ આપોઆપ સહેલાઈથી ઊકલી જાય છે.

વૈશ્વિક ઉર્જા શું છે?

બધા ધાર્મિક ગ્રંથમાં ભગવાનનો ઉલ્લેખ છે. તેઓ એક છે જેમનું ન તો સર્જન થઈ શકે છે ન નાશ થઈ શકે છે. તેઓ જન્મ મૃત્યુથી પર છે. ભગવાન સર્વોપરી છે. તેઓ વિશ્વમાં સર્વત્ર છે પણ આપણે તેમને જોઈ શક્તા નથી.

આ બ્રહ્માંડમાં એક અનન્ય ઉર્જા છે જેને આપણે વૈશ્વિક ઉર્જા કહીએ છીએ. વૈશ્વિક ઉર્જા બ્રહ્માંડમાં સર્વત્ર છે પરંતુ જોઇ શકાતી નથી.

ભગવાન અને વૈશ્વિક ઉર્જા બંનેની લાક્ષણિકતાઓ સમાન છે. તો પછી આપણે ભગવાનને વૈશ્વિક ઉર્જા શા માટે ના કહીએ.

વૈશ્વિક ઉર્જા એક જીવન શક્તિ છે જે હંમેશા આપણી આસપાસ હોય છે. વૈશ્વિક ઉર્જાને આપણે વિવિધ નામ જેમ કે ‘વિશ્વશક્તિ’, ‘પ્રાણશક્તિ’, અથવા કોસ્મિક એનર્જી વગેરે નામથી ઓળખીએ છીએ.

આપણે વૈશ્વિક ઉર્જા સાથે ક્યાં સંપર્કમાં આવી શકીએ?

વૈશ્વિક ઉર્જા, સાથે સંપર્ક સાધવા માટે, મંદિર, મસ્જિદ, ચર્ચ અથવા અન્ય કોઈ ધાર્મિક સ્થળે જવું જરૂરી નથી. આપણે કયા સ્થળે મહત્તમ સમય પસાર કરીએ છીએ તે મહત્વનુ છે.

આપણે દિવસનાં 10 થી 12 કલાક ઘરે અને 8 થી 10 કલાક કાર્યસ્થળે પસાર કરીએ છીએ. તેનો અર્થ એ કે દિવસનાં 24 કલાકમાંથી, આપણે આ બંને સ્થાને એટલે કે આપણાં ઘર અને કાર્યસ્થળે 20 થી 22 કલાક પસાર કરીએ છીએ. આથી, આ બે સ્થળોએ આપણે વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધી શકીએ છીએ.

આપણે વૈશ્વિક ઉર્જા સાથે કેવીરીતે સંપર્કમાં આવી શકીએ?

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન તમને અને તમારા પરિવારનાં તમામ સભ્યોને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માટે મદદ કરશે.

વર્ષ 2000 થી લાખો પરિવારો આનંદમય જીવન અથવા સુખી જીવન જીવી રહ્યા છે.

શું તેના માટે કોઈ વૈજ્ઞાનિક સ્પષ્ટિકરણ છે?

વૈશ્વિક ઉર્જાની એક અનન્ય કંપન તરંગ છે. નંબર ‘9’ એ વૈશ્વિક ઉર્જાની અનન્ય ઉચ્ચતર કંપન તરંગ છે. દરેક વ્યક્તિમાં ઉર્જા સાથે કંપન તરંગ હોય છે. જ્યાં વ્યક્તિ રહે છે અથવા કામ કરે છે તેની પણ ઉર્જા સાથે અમુક અંશે કંપન તરંગ હોય છે.

જ્યારે વ્યક્તિની અને તેમના ઘર અથવા કાર્યસ્થળની કંપન તરંગો વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ (એટલે કે ‘9’) નાં સંપર્કમાં આવે ત્યારબાદ તુરંત જ વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીર અને સ્થળે વહન થાય છે. તેના પરિણામે, જ્યારે જરૂરી હોય ત્યારે શરીરનાં કરોડો કોષોને વૈશ્વિક ઉર્જા મળી રહે છે.

બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે વૈશ્વિક ઉર્જાનું વ્યક્તિનાં શરીરમાં વહન થાય છે, ત્યારે વૈશ્વિક ઉર્જા શરીરનાં કરોડો કોષોને અને અવયવોને મળી રહે છે અને આ વૈશ્વિક ઉર્જા કોષો અને અવયવોને વધુ શક્તિશાળી અને સક્રિય બનવામાં મદદ કરે છે.

પરિણામે વ્યક્તિ 9 થી 180 દિવસમાં શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સકારાત્મક ફેરફારો અનુભવવાનું શરૂ કરે છે.

એકવાર, વ્યક્તિ વૈશ્વિક ઉર્જા સાથે સંપર્કમાં આવે પછી વૈશ્વિક ઉર્જા સકારાત્મક પરિણામો આપવાનું શરૂ કરતાં,

  1. સર્જરીની જરૂર રહેશે નહીં
  2. પથરી કુદરતી રીતે પસાર થાય છે અને રિપોર્ટ્સ તે જ સૂચવશે
  3. વ્યક્તિનું એકંદર સ્વાસ્થ્ય 9 થી 180 દિવસમાં સુધરે છે
  4. ભવિષ્યમાં પથરી ફરી નહીં થાય.
  5. બિમારી દૂર થતાં પરિવારમાં ખુશહાલી વધશે
માનવગુરુ

માનવગુરુ

તેમનાં અનન્ય સરળ વાસ્તુ જ્ઞાનનાં માધ્યમથી લાખો પરિવારોનાં જીવનમાં બદલાવ લાવ્યા.

Facebook Twitter Instagram Linkedin Youtube