અમારા ખુશ ગ્રાહકો

મંજુલા

શિક્ષિકા, કર્ણાટક

હું એક શિક્ષકા છું અને મારા પતિ અને બે પુત્રી સાથે રહું છુ. અમે ખૂબ જ સુખી જીવન જીવી રહ્યા હતા અમે અમારા નાના કુટુંબમાં ઘણા સંતુષ્ટ હતા. પરંતુ, ધીરે ધીરે અમારા પરિવારમાંથી ખુશીઓ વિલીન થવા લાગી. અમે એકબીજા સાથે નજીવી બાબતે દલીલો કરવા લાગ્યા, અમારા બાળકો તેમના શિક્ષણમાં ખરાબ પ્રદર્શન કરવા લાગ્યા અને અમારી આર્થિક સ્થિરતા પણ હચમચી ગઈ. હું વિચારતી રહી કે અમારા પરિવારમાં કેમ આ બધું થઈ રહ્યું છે.

પછી 2009 માં એક દિવસ, અમને અતિ ખરાબ ખબર મળ્યા કે હું કેન્સરથી પીડાઈ રહી છુ. ત્યારે અમારી દુનિયા જ જાણે પડી ભાંગી. ત્યારબાદ બધું બદલાઈ ગયું. મારા પતિ અને બાળકોની ચિંતા કરતી. મને ચિંતા હતી કે તેઓ મારા વિના કેવીરીતે જીવી શકશે? હું હતાશ થઈ ગઈ. મારા બાળકો દુખી હતા. મારા પતિ ઉદાસ હતા અને અગાઉની બધી સમસ્યાઓ પણ અમારા ઘરમાં વધતી જ ગઈ.
હું ખૂબ જ દુખી હતી અને સતત એ જ વિચારતી કે જો મારુ મૃત્યુ થશે તો મારા પરિવારનું શું થશે. મારા પરિવારે મને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે એટલું સરળ નહતું. બેંગલોરમાં મારા ઈલાજ માટે મોટી સર્જરી કરાવી. મે કિમોથેરપી અને રેડિયોથેરપીની સારવાર લેવાનું શરૂ કર્યું અને તે ત્રણ વર્ષ સુધી ચાલ્યું. પરંતુ બધું નિરર્થક ગયું. મારી તબિયતમાં કોઈ સુધારો દેખાતો નહતો. મારી હાલત દિવસે ને દિવસે બગડતી ગઈ. મે બધી આશા ગુમાવી દીધી હતી. મે મારી તરફ આગળ વધી રહેલા અંતિમ ભાગ્ય માટે મારા મનને તૈયાર કરવાનું શરૂ કર્યું.

અમે પહેલેથી જ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, પરંતુ મારા સ્વાસ્થ્યની સ્થિતિને કારણે અમે દેવામાં ડૂબી ગયા કારણ કે સારવાર માટે અમારે 10 લાખ રૂપિયા ખર્ચ કરવો પડ્યો હતો. જેનાથી મારો પરિવાર ઘણી આર્થિક મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો. હું વિચારતી કે જો મારી બચવાની કોઈ આશા ન હોય તો, આપણે આટલા પૈસા કેમ ખર્ચ કરવા જોઈએ? કમ સે કમ આપણે તે પૈસા આપણા બાળકોના ભવિષ્ય માટે વાપરી શકીએ.

ત્યારબાદ એક દિવસ અમને ટેલિવિઝનમાં આવી રહેલા એક કાર્યક્રમ દ્વારા માનવગુરુ અને તેમનાં અનન્ય જ્ઞાન વિષે જાણવા મળ્યું. મારા પતિ માનવ ગુરુ વિષે વધુ જાણકારી મેળવવા તેમના પ્રોગ્રામ જોતાં રહ્યા. તેમણે જોયું કે, માનવગુરૂનાં અનન્ય સરલવાસ્તુની મદદથી ઘણાં પરિવારો તેમની જીવલેણ બિમારીમાંથી બહાર આવ્યા છે.

અમારા માટે આ એક આશાનાં કિરણરૂપી હતું. કોઈકરીતે મારા પતિને લાગ્યું કે આ યોગ્ય પસંદગી છે અને તેમણે અમારા મકાનમાં માનવ ગુરુનું અનન્ય જ્ઞાન અપનાવ્યું. અમારા પરિવારના દરેક સભ્યોએ માનવ ગુરુનાં અનન્ય જ્ઞાનને અપનાવીને તેનો અમલ કરવાનું શરૂ કર્યું.

બે મહિનાના ટૂંકાગાળામાં મેં મારા સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફારો અનુભવવાનું શરૂ કર્યું. હું સ્વયંને સકારાત્મક, આત્મવિશ્વાસથી ભરપૂર, તંદુરસ્ત અને આનંદિત અનુભવતી હતી. મારા પરિવારનાં સભ્યોએ પણ મારામાં આવેલા ધરખમ ફેરફારની નોંધ લીધી. મારા ડોકટરો દ્વારા ભલામણ કરેલી મારી દવાઓ અને સારવાર ચાલુ જ હતી. માનવગુરુનાં માર્ગદર્શનમાં મને ક્યારેય ઉપચાર બંધ કરવા ભલામણ નહતી કરી પરંતુ, સારવારની સાથે અનન્ય સરલવાસ્તુ અનુસરવાનું સૂચન કર્યું. પછી મારા નિયમિત ચેક-અપ દરમિયાન, મારા બધા રિપોર્ટમાં આશ્ચર્યજનક રીતે મારા સ્વાસ્થ્યમાં ઘણો સુધારો દેખાયો. 6 મહિનામાં જ મારા બધા રિપોર્ટ સામાન્ય આવ્યા અને અમારા ડોક્ટરે કહ્યું કે હું સંપૂર્ણ સ્વસ્થ છું અને મારા શરીરમાં કેન્સરનાં કોઈ ચિન્હ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોઈ પણ પ્રકારની સારવાર, દવા કે ઉપચારની જરૂર નથી અને હું સંપૂર્ણ રીતે સાજી થઈ ગઇ છું. મને અને મારા પતિને એટલું આશ્ચર્ય થયું કે, અમને અમારા કાન પર વિશ્વાસ નહતો બેસતો.

તે મારા જીવનની સૌથી આનંદદાયક ક્ષણ હતી. મારા કુટુંબનાં સભ્યો, મિત્રો અને સબંધીઓ મારા માટે ખૂબ ખુશ હતા. આ સાથે જ, અમે અમારી નાણાંકીય સ્થિતિ, સંબંધો અને અમારા બાળકોનાં શિક્ષણમાં પણ સકારાત્મક પરિવર્તનનો અનુભવ કર્યો.
અમને આશ્ચર્ય થતું હતું કે, માનવ ગુરુનાં અનન્ય સરળ વાસ્તુ માર્ગદર્શન દ્વારા કેન્સર જેવી ગંભીર બિમારી કેવી રીતે મટાડી શકાય છે. માનવગુરુએ આપણને વૈશ્વિક ઉર્જા અને દરેકના જીવનમાં તેના મહત્વ વિશે સમજાવ્યું છે.
આપણે આપણી આસપાસનાં સ્થળોએ મોટાભાગનો સમય પસાર કરીએ છીએ. આપણે સામાન્ય રીતે આપણા ઘર / કાર્યસ્થળમાં મહત્તમ સમય પસાર કરીએ છીએ. 24 કલાકમાંથી, આપણે આ બંને સ્થળોએ આશરે 20 કલાક પસાર કરીએ છીએ.

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે અને તે પ્રાચીન ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિ પર આધારિત છે. તે સમગ્ર પરિવાર માટે પછી તે કોઈપણ ધર્મનું કેમ ન હોય તેમને 9 થી 180 દિવસમાં આનંદમય જીવન અથવા સુખી જીવનનો માર્ગ દર્શાવે છે.

કુટુંબનાં પ્રત્યેક સભ્યનાં શરીરમાં ઉત્પન્ન થતી ઉર્જાની પોતાની કંપનીય તરંગ હોય છે. અને તે જ્યાં રહે છે તે સ્થળની પણ પોતાની કંપનીય તરંગ હોય છે. વૈશ્વિક ઉર્જાની પણ તેની પોતાની કંપનીય તરંગ છે. જ્યારે કુટુંબનાં સભ્યો અને તે સ્થાન જ્યાં તેઓ રહે છે તે સંબંધિત તરંગ દ્વારા વૈશ્વિક ઉર્જા સાથે જોડાય ત્યારે આપમેળે શરીરનાં કરોડો કોશિકાઓને જ્યારે આવશ્યક હોય ત્યારે વૈશ્વિક ઉર્જા પૂરી પાડે છે.
જ્યારે શરીરનાં કરોડો કોષો અને અંગોને વૈશ્વિક ઉર્જા પ્રાપ્ત થશે ત્યારે તે આપમેળે વધુ સશક્ત અને સક્રિય બનશે. તે આખા શરીરની સરળ કામગીરીને સુનિશ્ચિત કરે છે. પરિણામે પરિવારનાં દરેક સભ્ય શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક અને બૌદ્ધિક રીતે મજબૂત બને છે.

પરિણામે પરિવારનો દરેક સભ્ય માનસિક, શારીરિક, સામાજિક, આર્થિક અને બૌદ્ધિક રીતે મજબૂત બને છે. જ્યારે તમે આ અનન્ય સરલ વાસ્તુને અનુસરો છો, તો પછીનાં 9 થી 180 દિવસની અંદર તમે આનંદમય જીવન અથવા સુખી જીવનનો અનુભવ કરવા લાગો છો.

આ આધારથી ખાતરી રહે છે કે, શરીરમાં કોષો અને અવયવો માટે પૂરતી ઉર્જા છે. એકવાર આમ બને પછી તમે તમારા સારવારનાં પરિણામમાં સકારાત્મક ફેરફારો અનુભવવાનું શરૂ કરી શકો છો કેન્સરનાં રિપોર્ટમાં 9 થી 180 દિવસની અંદર સ્તરમાં વિપરીતતા બતાવશે.

તે શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.

અમે અમારા પરિવારમાં આવેલા પરિવર્તનથી એટલા ખુશ છીએ કે અમે માનવગુરુને વ્યક્તિગત રૂપે મળવા અને તેમના આશીર્વાદ લેવા ઇચ્છતા હતા. આખરે ગુરુજી જ્યારે તુમકુર આવ્યા ત્યારે અમને તે તક મળી. અમે તેમને મળ્યા તે મારા અને મારા પતિ માટે એક દૈવી અનુભવ હતો. અમે અમારા અંતરમનથી માનવગુરુ શ્રી ચંદ્રશેખર ગુરુજીનો આભાર માનીએ છીએ. હું ગર્વથી કહી શકું છું કે ગુરુજીએ મને નવજીવન આપ્યું છે.

માનવગુરુ તેમના વિશ્વાસીઓ સાથે

શ્રીમતી મંજુલા અને તેના પતિ કર્ણાટકના તુમકુર ખાતે સરલ પરીવારના કાર્યક્રમ દરમિયાન માનવ ગુરુ શ્રી ચંદ્રશેખર ગુરુજીને મળ્યા.

18 ફેબ્રુઆરી 2018

Facebook Twitter Instagram Linkedin Youtube