લગ્ન જીવન

દરેકનાં જીવનમાં લગ્ન મહત્વનો ભાગ ભજવે છે. છોકરા કે છોકરીનાં લગ્નમાં વિલંબ થાય ત્યારે તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર થાય છે. લગ્નમાં વિલંબ થવાથી છોકરા/છોકરી તેમજ તેમનાં પરિવાર પર ઘણું સામાજિક દબાણ આવે છે. જેને કારણે ઘણીવાર વ્યક્તિ તણાવ, હતાશા અને પોતાની જ આલોચના તરફ વળે છે.

સામાન્ય રીતે, છોકરી/છોકરો લગ્નમાં વિલંબને લગતી જે સમસ્યાઓનો સામનો કરે છે તેમાં:

  • માંગા ન આવવા
  • તેમની જરૂરિયાતો અનુસાર જીવનસાથી ન મળવો
  • કુટુંબ અથવા ભાવિ વર કે વધુ તરફથી અસ્વીકાર
  • નાણાંકીય સમસ્યાઓ
  • જ્યોતિષીય વિસંગતતાઓ
લગ્ન જીવન

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન તમને લગ્નમાં વિલંબ દૂર કરવામાં કેવી રીતે મદદ કરે છે?

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન (વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાની પધ્ધતિ) તમને 9 થી 180 દિવસમાં લગ્ન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં અને સુખી લગ્ન જીવન જીવવામાં મદદ કરશે.

ચાલો, આ વિચાર પાછળનું વિજ્ઞાન સમજીએ -

કોસ્મિક આકાશ
  1. દરેક વ્યક્તિ 4 ઉચ્ચ કંપન તરંગ અને 4 નિમ્ન કંપન તરંગ ધરાવે છે. તે જ પ્રમાણે તે જ્યાં રહે છે અને કાર્ય કરે છે તે સ્થળની પોતાની કંપન તરંગ હોય છે. વૈશ્વિક ઉર્જાને પણ તેની કંપન તરંગ હોય છે. વાઈબ્રશનલ ફ્રિકવેન્સી વિષે વધુ જાણવા નીચેની લિન્ક પર ક્લિક કરો.
  2. જ્યારે વ્યક્તિ અને તે સ્થળની કંપન તરંગ, વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ સાથે સંપર્કમાં આવે ત્યારે વૈશ્વિક ઉર્જાનું તે વ્યક્તિનાં શરીરમાં અને સ્થળમાં વહન થાય છે.
  3. આપણું શરીર અને મન ઉર્જા ક્ષેત્રોથી ઘેરાયેલા છે. જ્યારે વૈશ્વિક ઉર્જા સાથે તે સંપર્કમાં આવે ત્યારે વૈશ્વિક ઉર્જા  મન દ્વારા શરીરમાં પ્રવેશે છે અને મન શાંત થાય છે.
કોસ્મિક આકાશ

જેના પરિણામે, 9માં દિવસથી વ્યક્તિ સકારાત્મક બદલાવ અનુભવવાનું શરૂ કરે છે. જેમ કે:

  • યોગ્ય જીવનસાથી મળે
  • જરૂરિયાતો અનુસાર જીવનસાથી મળે
  • માંગા આવવાની શરૂઆત થવી
  • કુટુંબ અથવા ભાવિ વર કે વધુ તરફથી અસ્વીકાર ટળી શકે
  • લગ્ન માટે નાણાંકીય સમસ્યા ન અનુભવાય

વર્ષ 2000 થી, લાખો છોકરા અને છોકરીઓએ 9 થી 180 દિવસમાં તેમના લગ્ન જીવનમાં અવિશ્વસનીય ફેરફારોનો અનુભવ કર્યો છે.

Loading...

We need to draw your house plan

Please choose your preferred date and time

Invalid Date.
Invalid Time.

Submission Successful

Thanks For Submitting Your Details

માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

સુખી કુટુંબ
  1. વિડિયો કૉલ દ્વારા, અમે તમને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માટે તમારા ઘર/કાર્યસ્થળે શું કરવાનું છે તે જણાવીશું અને બાકીની વિગતો PDF ફોર્મેટમાં મોકલીશું.
  2. અમે તમને ઉચ્ચ કંપનશીલ સામગ્રી પૂરી પાડીશું.
  3. અમે પરિવારનાં તમામ સભ્યો માટે ઉચ્ચ કંપન તરંગ ( લાભકારી દિશાઓ) અને 4 નિમ્ન કંપન તરંગ ( હાનિકારક દિશાઓ) જણાવીશું. પીડીએફમાં વિગતોનો ઉલ્લેખ કરવામાં આવશે. વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી ( કંપન તરંગ) વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.
  4. એકવાર તમે માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન (વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાની પધ્ધતિ)ને અનુસરો ત્યારબાદ તેનું યોગ્ય રીતે અનુસરણ કર્યું છે કે કેમ તેની ખાતરી અમે વિડિયો કૉલ દ્વારા કરીશું.
  5. અમે 6 મહિના સુધી દર મહિને ફોન દ્વારા તમારી પ્રગતિનું ઉંડાણપૂર્વક નિરીક્ષણ કરીશું.
સુખી કુટુંબ

માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનની વિશિષ્ટતા:

તે પુર્ણતયા વૈજ્ઞાનિક છે અને તેનો અમલ કરવો સરળ છે.

કોઈ માળખાકીય ફેરફારો અથવા બદલાવ નહીં

તેમાં કોઈ ધ્યાન, યોગ અથવા ધાર્મિક વિધિ કે રિવાજને અનુસરવાની જરૂર નથી.

તમારા ઘર/કાર્યસ્થળ પર એકવાર અમલ

તેમાં કોઈ દવા, આહાર અને કસરત સામેલ નથી.

તે કોઈ ધર્મ સાથે સંબંધિત નથી.

તેમાં કોઈ મંત્ર કે તંત્ર સામેલ નથી

Facebook Twitter Instagram Linkedin Youtube