ખેતી

ભારતમાં ખેડૂતો ઘણી સમસ્યાઓનો સામનો કરે છે. અહી ખેડૂતો મોટાભાગે વરસાદ અને કૃષિ ઉત્પાદન વેચાણ સાંકળ પદ્ધતિ પર આધાર રાખે છે. ખેડૂતોએ ગ્રાહકો, નિયમનકારો, ફૂડ પ્રોસેસર્સ અને છૂટક વેચાણકારોની બદલાતી જરૂરિયાતોને પહોંચી વળવાની જરૂર છે. આધુનિક ખેતી આ સમસ્યાઓનાં વિવિધ ઉકેલો પ્રદાન કરે છે. પરંતુ, આ ઉકેલો દરેક ખેડૂતને હંમેશા મદદરૂપ થતા નથી. કેમકે, તેમની ખેત જમીન અને જરૂરિયાતો અલગ હોય છે.

સામાન્ય રીતે, ખેડૂતો ખેતી સંબંધિત જે સમસ્યાઓનો સામનો કરે છે તેમાં:

  • ખેતીમાં નુકસાન જવું
  • પાકમાં ઉપજ ઓછી મળવી
  • દેવું
  • ખેતીમાં આવક ન થવી
  • ઓછો નફો મળવો

તેનું કારણ એ છે કે, તે ખેડૂત વૈશ્વિક ઉર્જા સાથે યોગ્યરીતે સંપર્કમાં નથી.

ખેતી

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન તમને ખેતીની સમસ્યાઓમાંથી બહાર આવવામાં કેવી રીતે મદદ કરે છે?

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન (વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાની પધ્ધતિ) દરેક વ્યક્તિને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં અને તેમની ખેતીમાં પ્રગતિમાં મદદ કરે છે.

ચાલો, આ વિચાર પાછળનું વિજ્ઞાન સમજીએ -

કોસ્મિક આકાશ
  1. દરેક વ્યક્તિ 4 ઉચ્ચ કંપન તરંગ અને 4 નિમ્ન કંપન તરંગ ધરાવે છે. તે જ પ્રમાણે તે જ્યાં રહે છે અને કાર્ય કરે છે તે સ્થળની પોતાની કંપન તરંગ હોય છે. વૈશ્વિક ઉર્જાને પણ તેની કંપન તરંગ હોય છે.
  2. જ્યારે વ્યક્તિ અને તે સ્થળની કંપન તરંગ, વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ સાથે સંપર્કમાં આવે ત્યારે વૈશ્વિક ઉર્જાનું તે વ્યક્તિનાં શરીરમાં અને સ્થળમાં વહન થાય છે.
  3. આપણું શરીર અને મન ઉર્જા ક્ષેત્રોથી ઘેરાયેલા છે. જ્યારે વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધે, ત્યારે વૈશ્વિક ઉર્જા  મન દ્વારા શરીરમાં પ્રવેશે છે અને મન શાંત થાય છે.
કોસ્મિક આકાશ

જેના પરિણામે, 9માં દિવસથી વ્યક્તિ સકારાત્મક બદલાવ અનુભવવાનું શરૂ કરે છે. જેમ કે:

  • ખેતીમાં નફો મળવો
  • પાકની સારી ઉપજ મળવી
  • દેવાંની ચૂકવણી
  • નિયમિત આવક થવી

વર્ષ 2000 થી, લાખો ખેડૂતોએ 9 થી 180 દિવસમાં તેમની ખેતીમાં અવિશ્વસનીય ફેરફારોનો અનુભવ કર્યો છે.

Loading...

We need to draw your house plan

Please choose your preferred date and time

Invalid Date.
Invalid Time.

Submission Successful

Thanks For Submitting Your Details

માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

સુખી કુટુંબ
  1. વિડિયો કૉલ દ્વારા, અમે તમને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માટે તમારા ઘર/કાર્યસ્થળે શું કરવાનું છે તે જણાવીશું અને બાકીની વિગતો PDF ફોર્મેટમાં મોકલીશું.
  2. અમે તમને ઉચ્ચ કંપનશીલ સામગ્રી પૂરી પાડીશું.
  3. અમે પરિવારનાં તમામ સભ્યો માટે ઉચ્ચ કંપન તરંગ ( લાભકારી દિશાઓ) અને 4 નિમ્ન કંપન તરંગ ( હાનિકારક દિશાઓ) જણાવીશું. પીડીએફમાં વિગતોનો ઉલ્લેખ કરવામાં આવશે. વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી ( કંપન તરંગ) વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.
  4. એકવાર તમે માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન (વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાની પધ્ધતિ) ને અનુસરો ત્યારબાદ તેનું યોગ્ય રીતે અનુસરણ કર્યું છે કે કેમ તેની ખાતરી અમે વિડિયો કૉલ દ્વારા કરીશું.
  5. અમે 6 મહિના સુધી દર મહિને ફોન દ્વારા તમારી પ્રગતિનું ઉંડાણપૂર્વક નિરીક્ષણ કરીશું.
સુખી કુટુંબ

માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનની વિશિષ્ટતા:

તે પુર્ણતયા વૈજ્ઞાનિક છે અને તેનો અમલ કરવો સરળ છે.

કોઈ માળખાકીય ફેરફારો અથવા બદલાવ નહીં

તેમાં કોઈ ધ્યાન, યોગ અથવા ધાર્મિક વિધિ કે રિવાજને અનુસરવાની જરૂર નથી.

તમારા ઘર/કાર્યસ્થળ પર એકવાર અમલ

તેમાં કોઈ દવા, આહાર અને કસરત સામેલ નથી.

તે કોઈ ધર્મ સાથે સંબંધિત નથી.

તેમાં કોઈ મંત્ર કે તંત્ર સામેલ નથી

Facebook Twitter Instagram Linkedin Youtube