સ્વસ્થ સંબંધ

દરેક વ્યક્તિનાં જીવનમાં સંબંધો મહત્વની ભૂમિકા ભજવે છે. જો સંબંધો સારા ન હોય તો તે તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને દૈનિક ધોરણે અસર કરે છે. પતિ-પત્ની વચ્ચેનાં વણસેલા સંબંધો ક્યારેક છૂટાછેડા તરફ દોરી જાય છે. ઘરમાં અવારનવાર થતાં ઝગડાની અસર બાળકોનાં માનસિક સ્વાસ્થ્ય પર પણ પડશે.

સામાન્ય રીતે, પરિવારો સંબંધને લગતી જે સમસ્યાઓનો સામનો કરે છે તેમાં:

  • છૂટાછેડા
  • નિયમિત દલીલો
  • પરિવારનાં સભ્યો, સહકર્મચારીઓ, મિત્રો, પતિ-પત્ની, સંબંધીઓ વગેરે વચ્ચે ઝઘડો.
  • આદરનો અભાવ
  • પરિવારનાં સભ્યો વચ્ચે અશાંતિપૂર્ણ વાતાવરણ

વ્યક્તિ કે પરિવારને સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાનું કારણ એ છે કે, તેઓ વૈશ્વિક ઉર્જા સાથે યોગ્યરીતે સંપર્કમાં નથી.

સ્વસ્થ સંબંધ

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન તમને સંબંધોમાં આવતી સમસ્યાઓને દૂર કરવામાં કેવી રીતે મદદ કરે છે?

માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનને અનુસરીને તમે સંબંધોમાં આવતી સમસ્યાઓને દૂર કરી શકો છો તે તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે અને તમારા સંબંધોમાં સુમેળ જાળવવામાં મદદ કરશે.

ચાલો, આ વિચાર પાછળનું વિજ્ઞાન સમજીએ -

કોસ્મિક આકાશ
  1. દરેક વ્યક્તિ 4 ઉચ્ચ કંપન તરંગ અને 4 નિમ્ન કંપન તરંગ ધરાવે છે. તે જ પ્રમાણે તે જ્યાં રહે છે અને કાર્ય કરે છે તે સ્થળની પોતાની કંપન તરંગ હોય છે. વૈશ્વિક ઉર્જાને પણ તેની કંપન તરંગ હોય છે.
  2. જ્યારે વ્યક્તિ અને તે સ્થળની કંપન તરંગ, વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ સાથે સંપર્કમાં આવે ત્યારે વૈશ્વિક ઉર્જાનું તે વ્યક્તિનાં શરીરમાં અને સ્થળમાં વહન થાય છે.
  3. આપણું શરીર અને મન ઊર્જા ક્ષેત્રોથી ઘેરાયેલા છે. જ્યારે વૈશ્વિક ઉર્જા સાથે તે સપર્કમાં આવે, ત્યારે વૈશ્વિક ઉર્જા  મન દ્વારા શરીરમાં પ્રવેશે છે અને મન શાંત થાય છે.

પરિણામે 9માં દિવસથી, વ્યક્તિ સકારાત્મક બદલાવ અનુભવવાનું શરૂ કરશે જેમ કે:

  • છૂટાછેડા ટાળી શકાય
  • ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાય
  • કુટુંબનાં સભ્યો, સહકાર્યકરો, મિત્રો, પતિ-પત્ની, સંબંધીઓ વગેરે વચ્ચે સંબંધો વધુ સુદ્રઢ બને

વર્ષ 2000 થી, લાખો લોકોએ 9 થી 180 દિવસમાં તેમના સંબંધોમાં અવિશ્વસનીય બદલાવનો અનુભવ કર્યો છે.

કોસ્મિક આકાશ
Loading...

Submission Successful

Thanks For Submitting Your Details

માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

સુખી કુટુંબ
  1. વિડિયો કૉલ દ્વારા, અમે તમને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માટે તમારા ઘર/કાર્યસ્થળે શું કરવાનું છે તે જણાવીશું અને બાકીની વિગતો PDF ફોર્મેટમાં મોકલીશું.
  2. અમે તમને ઉચ્ચ કંપનશીલ સામગ્રી પૂરી પાડીશું.
  3. અમે પરિવારનાં તમામ સભ્યો માટે ઉચ્ચ કંપન તરંગ ( લાભકારી દિશાઓ) અને 4 નિમ્ન કંપન તરંગ ( હાનિકારક દિશાઓ) જણાવીશું. પીડીએફમાં વિગતોનો ઉલ્લેખ કરવામાં આવશે. વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી ( કંપન તરંગ) વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.
  4. એકવાર તમે માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન (વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાની પધ્ધતિ) ને અનુસરો ત્યારબાદ તેનું યોગ્ય રીતે અનુસરણ કર્યું છે કે કેમ તેની ખાતરી અમે વિડિયો કૉલ દ્વારા કરીશું.
  5. અમે 6 મહિના સુધી દર મહિને ફોન દ્વારા તમારી પ્રગતિનું ઉંડાણપૂર્વક નિરીક્ષણ કરીશું.
સુખી કુટુંબ

માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનની વિશિષ્ટતા:

તે પુર્ણતયા વૈજ્ઞાનિક છે અને તેનો અમલ કરવો સરળ છે.

કોઈ માળખાકીય ફેરફારો અથવા બદલાવ નહીં

તેમાં કોઈ ધ્યાન, યોગ અથવા ધાર્મિક વિધિ કે રિવાજને અનુસરવાની જરૂર નથી.

તમારા ઘર/કાર્યસ્થળ પર એકવાર અમલ

તેમાં કોઈ દવા, આહાર અને કસરત સામેલ નથી.

તે કોઈ ધર્મ સાથે સંબંધિત નથી.

તેમાં કોઈ મંત્ર કે તંત્ર સામેલ નથી

Facebook Twitter Instagram Linkedin Youtube
Get Vastu Prediction

Thank you!

Your details have been submitted successfully. Our team will contact you soon.