દરેક વ્યક્તિ માટે શિક્ષણ એ જીવનનો અતિ મહત્વપૂર્ણ તબક્કો છે. કારણ કે તે દરેકનાં જીવનમાં પાયારૂપ ભૂમિકા ભજવે છે. જો પાયો મજબૂત હોય, તો જીવન સુખ, પ્રેમ અને આનંદથી છલકાઈ જાય છે. નહિંતર જીવન દયનીય બની જાય છે. આપણે આપણી આસપાસ હજારો બાળકોને શિક્ષણનાં અભાવે દારુણ પરિસ્થિતિમાં જીવતા જોઈ શકીએ છીએ.

સામાન્ય રીતે, બાળકોને શિક્ષણ સંબંધિત જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેમાં:

  1. નબળી એકાગ્રતા
  2. નબળી યાદશક્તિ
  3. પ્રેરણાનો અભાવ
  4. ધાર્યા પરિણામ ન મળવા
  5. શૈક્ષણિક, શારીરિક, માનસિક અને સામાજિક રીતે વિકાસ ન થવો

તેની પાછળનું કારણ એ છે કે તમારું બાળક વૈશ્વિક ઉર્જા સાથે યોગ્ય રીતે સંપર્કમાં નથી.

શિક્ષણ

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ તમને શિક્ષણને લગતી સમસ્યા દૂર કરવામાં કેવીરીતે મદદ કરે છે?

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન (વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાની પદ્ધતિ) દરેક વિદ્યાર્થીને તેમના અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં અને એકાગ્રતા હાંસલ કરવામાં મદદ કરે છે.

ચાલો, આ વિચાર પાછળનું વિજ્ઞાન સમજીએ -

  1. દરેક વ્યક્તિ 4 ઉચ્ચ કંપન તરંગ અને 4 નિમ્ન કંપન તરંગ ધરાવે છે. તે જ પ્રમાણે તે જ્યાં રહે છે અને કાર્ય કરે છે તે સ્થળની પોતાની કંપન તરંગ હોય છે. વૈશ્વિક ઉર્જાને પણ તેની કંપન તરંગ હોય છે.
  2. જ્યારે વ્યક્તિ અને તે સ્થળની કંપન તરંગ, વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ સાથે સંપર્કમાં આવે ત્યારે વૈશ્વિક ઉર્જાનું તે વ્યક્તિનાં શરીરમાં અને સ્થળમાં વહન થાય છે.
  3. આપણું શરીર અને મન ઉર્જા ક્ષેત્રોથી ઘેરાયેલા છે. જ્યારે વૈશ્વિક ઉર્જા સાથે તે સંપર્કમાં આવે, ત્યારે વૈશ્વિક ઉર્જા  મન દ્વારા શરીરમાં પ્રવેશે છે અને મન શાંત થાય છે.

જેના પરિણામે, 9માં દિવસથી વ્યક્તિ સકારાત્મક બદલાવ અનુભવવાનું શરૂ કરે છે. જેમ કે:

  • એકાગ્રતામાં વધારો
  • યાદશક્તિમાં વધારો
  • વધુ સારી પ્રેરણા
  • અપેક્ષિત પરિણામો
  • માત્ર શૈક્ષણિક રીતે જ નહીં પણ શારીરિક, માનસિક અને સામાજિક રીતે પણ સકારાત્મક ફેરફારો જોવા મળે છે

વર્ષ 2000 થી, લાખો બાળકો 9 થી 180 દિવસમાં શિક્ષણમાં અવિશ્વસનીય ફેરફારો અનુભવી રહ્યા છે.

Loading...

We need to draw your house plan

Please choose your preferred date and time

Invalid Date.
Invalid Time.

Submission Successful

Thanks For Submitting Your Details

માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

સુખી કુટુંબ
  1. વિડિયો કૉલ દ્વારા, અમે તમને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માટે તમારા ઘર/કાર્યસ્થળે શું કરવાનું છે તે જણાવીશું અને બાકીની વિગતો PDF ફોર્મેટમાં મોકલીશું.
  2. અમે તમને ઉચ્ચ કંપનશીલ સામગ્રી પૂરી પાડીશું.
  3. અમે પરિવારનાં તમામ સભ્યો માટે ઉચ્ચ કંપન તરંગ ( લાભકારી દિશાઓ) અને 4 નિમ્ન કંપન તરંગ ( હાનિકારક દિશાઓ) જણાવીશું. પીડીએફમાં વિગતોનો ઉલ્લેખ કરવામાં આવશે. વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી ( કંપન તરંગ) વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.
  4. એકવાર તમે માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન (વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાની પધ્ધતિ)ને અનુસરો ત્યારબાદ તેનું યોગ્ય રીતે અનુસરણ કર્યું છે કે કેમ તેની ખાતરી અમે વિડિયો કૉલ દ્વારા કરીશું.
  5. અમે 6 મહિના સુધી દર મહિને ફોન દ્વારા તમારી પ્રગતિનું ઉંડાણપૂર્વક નિરીક્ષણ કરીશું.
સુખી કુટુંબ

માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનની વિશિષ્ટતા:

તે પુર્ણતયા વૈજ્ઞાનિક છે અને તેનો અમલ કરવો સરળ છે.

કોઈ માળખાકીય ફેરફારો અથવા બદલાવ નહીં

તેમાં કોઈ ધ્યાન, યોગ અથવા ધાર્મિક વિધિ કે રિવાજને અનુસરવાની જરૂર નથી.

તમારા ઘર/કાર્યસ્થળ પર એકવાર અમલ

તેમાં કોઈ દવા, આહાર અને કસરત સામેલ નથી.

તે કોઈ ધર્મ સાથે સંબંધિત નથી.

તેમાં કોઈ મંત્ર કે તંત્ર સામેલ નથી

Facebook Twitter Instagram Linkedin Youtube