યોગ્ય કારકિર્દી પસંદ કરવી એ આપણે આપણા જીવનમાં લીધેલા સૌથી મહત્વપૂર્ણ અને જટિલ નિર્ણયોમાંથી એક છે. આપણામાંથી ઘણાને સંતોષકારક કારકિર્દી અથવા નોકરી મળતી નથી. કેટલીકવાર કારકિર્દીની પસંદગી યોગ્ય હોય છે, પરંતુ આપણે યોગ્ય નોકરી શોધી શકતા નથી. ઘણા લોકો ખોટી કારકિર્દી પસંદ કરે છે અથવા ખોટા કારણોસર તેની પસંદગી કરે છે.

સામાન્ય રીતે, આપણે કારકિર્દી/નોકરી સંબંધિત જે સમસ્યાઓનો સામનો કરતાં હોઈએ છીએ તેમાં:

  1. આપણી લાયકાત મુજબ નોકરી શોધવામાં મુશ્કેલીઓ
  2. બઢતિમાં વિલંબ અથવા ન મળવી.
  3. નોકરીમાં અસંતોષ
  4. ઓછો પગાર
  5. આત્મવિશ્વાસની કમી
  6. સ્થિર થઈ ગયેલી કારકિર્દી
  7. વિકાસ ન થવો
  8. પ્રેરણાનો અભાવ

વ્યક્તિ અને તેમનાં પરિવાર સમક્ષ અવરોધો આવવાનું કારણ એ છે કે, વ્યક્તિ વૈશ્વિક ઊર્જા સાથે યોગ્ય રીતે સંપર્કમાં નથી.

નોકરી કારકિર્દી

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન તમને કારકિર્દી અને નોકરીની સમસ્યાઓને દૂર કરવામાં કેવી રીતે મદદ કરશે?

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન (વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાની પધ્ધતિ) દરેક વ્યક્તિને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં અને તેમની કારકિર્દીનાં વિકાસમાં મદદ કરે છે.

ચાલો, આ વિચાર પાછળનું વિજ્ઞાન સમજીએ -

  1. દરેક વ્યક્તિ 4 ઉચ્ચ કંપન તરંગ અને 4 નિમ્ન કંપન તરંગ ધરાવે છે. તે જ પ્રમાણે તે જ્યાં રહે છે અને કાર્ય કરે છે તે સ્થળની પોતાની કંપન તરંગ હોય છે. વૈશ્વિક ઉર્જાને પણ તેની કંપન તરંગ હોય છે.
  2. જ્યારે વ્યક્તિ અને તે સ્થળની કંપન તરંગ, વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ સાથે સુમેળ સાધીને જોડાય ત્યારે વૈશ્વિક ઉર્જાનું તે વ્યક્તિનાં શરીરમાં અને સ્થળમાં વહન થાય છે.
  3. આપણું શરીર અને મન ઊર્જા ક્ષેત્રોથી ઘેરાયેલા છે. જ્યારે વૈશ્વિક ઉર્જા સાથે તે સુમેળ સાધે, ત્યારે વૈશ્વિક ઉર્જા   મન દ્વારા શરીરમાં પ્રવેશે છે અને મન શાંત થાય છે.

પરિણામે, 9માં દિવસથી વ્યક્તિ સકારાત્મક બદલાવ અનુભવવાનું શરૂ કરે છે. જેમ કે:

  • તેમની લાયકાત મુજબ નોકરી મળવી
  • બઢતી મળવી
  • નોકરીમાં સંતોષનો અનુભવ
  • વધુ સારો પગાર મળવો
  • આત્મવિશ્વાસનાં સ્તરમાં વધારો અનુભવવો
  • કારકિર્દીની વધુ સારી તકો પ્રાપ્ત થવી
  • કારકિર્દીમાં વૃદ્ધિનો અનુભવ
  • વધુ સારી પ્રેરણા મળવી

વર્ષ 2000 થી, લાખો લોકોએ 9 થી 180 દિવસમાં તેમની કારકિર્દી અને નોકરીમાં વૃદ્ધિનો અનુભવ કર્યો છે.

Loading...

We need to draw your house plan

Please choose your preferred date and time

Invalid Date.
Invalid Time.

Submission Successful

Thanks For Submitting Your Details

માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

સુખી કુટુંબ
  1. વિડિયો કૉલ દ્વારા, અમે તમને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માટે તમારા ઘર/કાર્યસ્થળે શું કરવાનું છે તે જણાવીશું અને બાકીની વિગતો PDF ફોર્મેટમાં મોકલીશું.
  2. અમે તમને ઉચ્ચ કંપનશીલ સામગ્રી પૂરી પાડીશું.
  3. અમે પરિવારનાં તમામ સભ્યો માટે ઉચ્ચ કંપન તરંગ (લાભકારી દિશાઓ) અને 4 નિમ્ન કંપન તરંગ (હાનિકારક દિશાઓ) જણાવીશું. પીડીએફમાં વિગતોનો ઉલ્લેખ કરવામાં આવશે. વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી (કંપન તરંગ) વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.
  4. એકવાર તમે માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન (વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાની પધ્ધતિ)ને અનુસરો ત્યારબાદ તેનું યોગ્ય રીતે અનુસરણ કર્યું છે કે કેમ તેની ખાતરી અમે વિડિયો કૉલ દ્વારા કરીશું.
  5. અમે 6 મહિના સુધી દર મહિને ફોન દ્વારા તમારી પ્રગતિનું ઉંડાણપૂર્વક નિરીક્ષણ કરીશું.
સુખી કુટુંબ

માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનની વિશિષ્ટતા:

તે પુર્ણતયા વૈજ્ઞાનિક છે અને તેનો અમલ કરવો સરળ છે.

કોઈ માળખાકીય ફેરફારો અથવા બદલાવ નહીં

તેમાં કોઈ ધ્યાન, યોગ અથવા ધાર્મિક વિધિ કે રિવાજને અનુસરવાની જરૂર નથી.

તમારા ઘર/કાર્યસ્થળ પર એકવાર અમલ

તેમાં કોઈ દવા, આહાર અને કસરત સામેલ નથી.

તે કોઈ ધર્મ સાથે સંબંધિત નથી.

તેમાં કોઈ મંત્ર કે તંત્ર સામેલ નથી

Facebook Twitter Instagram Linkedin Youtube