સંપત્તિ

આર્થિક સમૃધ્ધિ અથવા નાણાંકીય સ્થિરતા તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે, તે તમારા જીવનને વધુ સુખમય બનાવવામાં મદદ કરે છે. પરિવારમાં કમાનાર મુખ્ય વ્યક્તિને જો નાણાંકીય ભીંસનો સામનો કરવો પડે, તો તેની અસર સમગ્ર પરિવારને ભોગવવી પડે છે. અને તેને કારણે ઘરમાં તણાવ અને તકરારનું વાતાવરણ પણ ઉભું થાય છે.

સામાન્ય રીતે, પરિવારો સંપત્તિને લગતી જે સમસ્યાઓનો સામનો કરે છે તેમાં:

  • ઓછી આવકની સરખામણીએ વધુ પડતો ખર્ચ
  • લોકોને આપેલાં નાણાં પરત ન આવવા
  • વધતું દેવું
  • લોન ચૂકવવામાં અસમર્થ
  • પૈસાની બચત ન થવી
  • ખોટી જગ્યાએ રોકાણ
  • નાણાંકીય નુકશાન
  • નાણાંને કારણે તણાવ

વ્યક્તિ અથવા પરિવાર દ્વારા સંપત્તિ ઉપાર્જનમાં અવરોધોનો સામનો કરવો પડતો હોય છે કારણ કે તેઓ વૈશ્વિક ઉર્જા સાથે યોગ્ય રીતે સંપર્કમાં નથી.

સંપત્તિ

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન તમને નાણાંકીય સમસ્યાઓને દૂર કરવામાં કેવી રીતે મદદ કરે છે?

માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનને અનુસરીને તમે આર્થિક સમસ્યાઓને દૂર કરી શકો છો. તે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને તમારી સમૃધ્ધિમાં વધારો કરશે.

ચાલો, આ વિચાર પાછળનું વિજ્ઞાન સમજીએ -

કોસ્મિક આકાશ
  1. દરેક વ્યક્તિ 4 ઉચ્ચ કંપન તરંગ અને 4 નિમ્ન કંપન તરંગ ધરાવે છે. તે જ પ્રમાણે તે જ્યાં રહે છે અને કાર્ય કરે છે તે સ્થળની પોતાની કંપન તરંગ હોય છે. વૈશ્વિક ઉર્જાને પણ તેની કંપન તરંગ હોય છે.
  2. જ્યારે વ્યક્તિ અને તે સ્થળની કંપન તરંગ, વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ સાથે સંપર્કમાં આવે ત્યારે વૈશ્વિક ઉર્જાનું તે વ્યક્તિનાં શરીરમાં અને સ્થળમાં વહન થાય છે.
  3. આપણું શરીર અને મન ઉર્જા ક્ષેત્રોથી ઘેરાયેલા છે. જ્યારે વૈશ્વિક ઉર્જા સાથે તે સંપર્કમાં આવે, ત્યારે વૈશ્વિક ઉર્જા  મન દ્વારા શરીરમાં પ્રવેશે છે અને મન શાંત થાય છે.

પરિણામે, 9 માં દિવસથી વ્યક્તિને સકારાત્મક પરિણામો દેખાવા લાગે છે જેમ કે:

  • આવકમાં વધારો
  • લોકોને આપેલાં નાણાં પરત મળવા
  • દેવાંની ચૂકવણી
  • બેંક લોનની ચુકવણી
  • પૈસાની બચત
  • સારી જગ્યાએ નાણાંનું રોકાણ
  • નાણાંકીય પ્રગતિ

વર્ષ 2000થી, લાખો લોકોને 9 થી 180 દિવસમાં અકલ્પનીય બદલાવનો અનુભવ થયો છે.

કોસ્મિક આકાશ
Loading...

We need to draw your house plan

Please choose your preferred date and time

Invalid Date.
Invalid Time.

Submission Successful

Thanks For Submitting Your Details

માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

સુખી કુટુંબ
  1. વિડિયો કૉલ દ્વારા, અમે તમને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માટે તમારા ઘર/કાર્યસ્થળે શું કરવાનું છે તે જણાવીશું અને બાકીની વિગતો PDF ફોર્મેટમાં મોકલીશું.
  2. અમે તમને ઉચ્ચ કંપનશીલ સામગ્રી પૂરી પાડીશું.
  3. અમે પરિવારનાં તમામ સભ્યો માટે ઉચ્ચ કંપન તરંગ ( લાભકારી દિશાઓ) અને 4 નિમ્ન કંપન તરંગ ( હાનિકારક દિશાઓ) જણાવીશું. પીડીએફમાં વિગતોનો ઉલ્લેખ કરવામાં આવશે. વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી (કંપન તરંગ) વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.
  4. એકવાર તમે માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન (વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાની પધ્ધતિ)ને અનુસરો ત્યારબાદ તેનું યોગ્ય રીતે અનુસરણ કર્યું છે કે કેમ તેની ખાતરી અમે વિડિયો કૉલ દ્વારા કરીશું.
  5. અમે 6 મહિના સુધી દર મહિને ફોન દ્વારા તમારી પ્રગતિનું ઉંડાણપૂર્વક નિરીક્ષણ કરીશું.
સુખી કુટુંબ

માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનની વિશિષ્ટતા:

તે પુર્ણતયા વૈજ્ઞાનિક છે અને તેનો અમલ કરવો સરળ છે.

કોઈ માળખાકીય ફેરફારો અથવા બદલાવ નહીં

તેમાં કોઈ ધ્યાન, યોગ અથવા ધાર્મિક વિધિ કે રિવાજને અનુસરવાની જરૂર નથી.

તમારા ઘર/કાર્યસ્થળ પર એકવાર અમલ

તેમાં કોઈ દવા, આહાર અને કસરત સામેલ નથી.

તે કોઈ ધર્મ સાથે સંબંધિત નથી.

તેમાં કોઈ મંત્ર કે તંત્ર સામેલ નથી

Facebook Twitter Instagram Linkedin Youtube