સપનાનુ ઘર

ઘર એક એવી જગ્યા છે જ્યાં આપણે આપણાં પરિવાર સાથે જીવન વિતાવીએ છીએ. ઘણાં પરિવાર ભાડાનાં ઘર અથવા ફ્લેટમાં રહે છે પણ એ વાત પણ સાચી છે કે દરેકનું એક સ્વપ્ન હોય છે કે, તેમનું પોતાનું એક ઘર હોય. પોતાના ઘરમાં વ્યક્તિ એક સુરક્ષાની ભાવના અનુભવે છે. પોતાનું ઘર પરિવાર માટે ગર્વની લાગણી પણ વિકસાવે છે. સામાજિક વર્તુળમાં તેનાથી તેમના દરજ્જામાં પણ વધારો થાય છે.

સામાન્ય રીતે, ઘરની ખરીદી, વેચાણ કે બનાવતાં સમયે, પરિવારોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમ કે:

  1. નાણાંકીય જોગવાઈ કરવામાં મુશ્કેલી
  2. અનિયમિત આવક
  3. લોનની નામંજૂરી
  4. કામદાર સમસ્યાઓ
  5. બાંધકામને લગતા પ્રશ્નો

વ્યક્તિ અને તેમનાં પરિવાર સમક્ષ અવરોધો આવવાનું કારણ એ છે કે, વ્યક્તિ વૈશ્વિક ઊર્જા સાથે યોગ્ય રીતે સંપર્કમાં નથી.

સપનાનુ ઘર

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન તમને સમસ્યાઓને દૂર કરવામાં કેવી રીતે મદદ કરે છે?

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન (વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાની પધ્ધતિ) 3 થી 9 મહિનામાં તમારા સપનાનું ઘર બનાવવાની અથવા ખરીદવાની તમારી ઈચ્છા પૂરી કરવામાં મદદ કરે છે.

ચાલો, આ વિચાર પાછળનું વિજ્ઞાન સમજીએ -

કોસ્મિક આકાશ
  1. દરેક વ્યક્તિ 4 ઉચ્ચ કંપન તરંગ અને 4 નિમ્ન કંપન તરંગ ધરાવે છે. તે જ પ્રમાણે તે જ્યાં રહે છે અને કાર્ય કરે છે તે સ્થળની પોતાની કંપન તરંગ હોય છે. વૈશ્વિક ઉર્જાને પણ તેની કંપન તરંગ હોય છે.
  2. જ્યારે વ્યક્તિ અને તે સ્થળની કંપન તરંગ, વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ સાથે સંપર્કમાં આવે ત્યારે વૈશ્વિક ઉર્જાનું તે વ્યક્તિનાં શરીરમાં અને સ્થળમાં વહન થાય છે.
  3. આપણું શરીર અને મન ઉર્જા ક્ષેત્રોથી ઘેરાયેલા છે. જ્યારે તે વૈશ્વિક ઉર્જા સાથે સંપર્કમાં આવે, ત્યારે વૈશ્વિક ઉર્જા  મન દ્વારા શરીરમાં પ્રવેશે છે અને મન શાંત થાય છે.
કોસ્મિક આકાશ

જેના પરિણામે, 9માં દિવસથી વ્યક્તિ સકારાત્મક બદલાવ અનુભવવાનું શરૂ કરે છે. જેમ કે:

  1. તેઓ સમયસર નાણાંકીય જોગવાઈ કરી શકે છે.
  2. આવક નિયમિત થાય છે.
  3. લોન મંજૂર થાય છે.
  4. કામદારોની સમસ્યાઓ દૂર થાય છે.
  5. બાંધકામ સંબંધિત કોઈપણ સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી
Loading...

We need to draw your house plan

Please choose your preferred date and time

Invalid Date.
Invalid Time.

Submission Successful

Thanks For Submitting Your Details

માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

સુખી કુટુંબ
  • વિડિયો કૉલ દ્વારા, અમે તમને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માટે તમારા ઘર/કાર્યસ્થળે શું કરવાનું છે તે જણાવીશું અને બાકીની વિગતો PDF ફોર્મેટમાં મોકલીશું.
  • અમે તમને ઉચ્ચ કંપનશીલ સામગ્રી પૂરી પાડીશું.
  • અમે પરિવારનાં તમામ સભ્યો માટે ઉચ્ચ કંપન તરંગ ( લાભકારી દિશાઓ) અને 4 નિમ્ન કંપન તરંગ ( હાનિકારક દિશાઓ) જણાવીશું. પીડીએફમાં વિગતોનો ઉલ્લેખ કરવામાં આવશે. વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી (કંપન તરંગ) વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.
  • એકવાર તમે માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન (વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાની પધ્ધતિ)ને અનુસરો ત્યારબાદ તેનું યોગ્ય રીતે અનુસરણ કર્યું છે કે કેમ તેની ખાતરી અમે વિડિયો કૉલ દ્વારા કરીશું.
  • અમે 6 મહિના સુધી દર મહિને ફોન દ્વારા તમારી પ્રગતિનું ઉંડાણપૂર્વક નિરીક્ષણ કરીશું.
સુખી કુટુંબ

માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનની વિશિષ્ટતા:

તે પુર્ણતયા વૈજ્ઞાનિક છે અને તેનો અમલ કરવો સરળ છે.

કોઈ માળખાકીય ફેરફારો અથવા બદલાવ નહીં

તેમાં કોઈ ધ્યાન, યોગ અથવા ધાર્મિક વિધિ કે રિવાજને અનુસરવાની જરૂર નથી.

તમારા ઘર/કાર્યસ્થળ પર એકવાર અમલ

તેમાં કોઈ દવા, આહાર અને કસરત સામેલ નથી.

તે કોઈ ધર્મ સાથે સંબંધિત નથી.

તેમાં કોઈ મંત્ર કે તંત્ર સામેલ નથી

Facebook Twitter Instagram Linkedin Youtube