સૂર્યાસ્ત આકાશ સામે વિસ્તરેલા હાથ સાથે સ્ત્રીનું સિલુએટ.

સમગ્ર વિશ્વમાં સારું સ્વાસ્થ્યએ લોકો માટે પ્રાથમિકતા બની ગયું છે. જીવનમાં હવે તંદુરસ્ત જીવનશૈલી, સ્વચ્છ વિચારો અને જીવનનાં દરેક તબક્કે ઉત્તમ જીવન વ્યતીત કરવા પર ભાર મુકાઇ રહ્યો છે. આરોગ્ય એટલે બિમારી અથવા ઈજાથી મુક્ત રહેવું માત્ર નહીં પરંતુ સારીરીતે અને આનંદિત જીવન માણી શકવાની સ્થિતિ છે. સારું સ્વાસ્થ્યએ જીવનમાં સારી રીતે કાર્યરત રહી શકવું પણ છે.

જીવનશૈલીમાં આવેલા અસંતુલનને કારણે આજે વૈશ્વિક સ્તરે ઘણી જીવનશૈલીને લગતી વિકૃતિઓએ લોકોને અસર કરી છે. વિશ્વભરમાં લાખો લોકો કેન્સર, કિડની પથરી, માનસિક બિમારીઓ, શ્વસન સંબંધી રોગો, ડાયાબિટીસ વગેરે જેવા જીવલેણ રોગોથી પીડાઇ રહ્યા છે.

માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ મુજબ, જ્યારે વ્યક્તિ વૈશ્વિક ઉર્જા સાથે યોગ્ય રીતે સંપર્કમાં ન હોય ત્યારે તેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમ કે:

  • અવારનવાર બિમાર પડવું
  • નબળી રોગપ્રતિકારક શક્તિ
  • અનપેક્ષિત તબીબી ખર્ચ
  • પુનરાવર્તિત સર્જરીઓ
  • વારંવાર હોસ્પિટલની મુલાકાત
સૂર્યાસ્ત આકાશ સામે વિસ્તરેલા હાથ સાથે સ્ત્રીનું સિલુએટ.

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન તમને સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓને દૂર કરવામાં કેવી રીતે મદદ કરે છે?

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન (વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાની પદ્ધતિ) દરેક વ્યક્તિને તેમની રોગપ્રતિકારક શક્તિ સક્રિય કરવામાં અને તેમના એકંદર આરોગ્ય અને સુખાકારી મેળવવામાં મદદ કરે છે.

ચાલો, આ વિચાર પાછળનું વિજ્ઞાન સમજીએ -

કોસ્મિક આકાશ
    1. દરેક વ્યક્તિ 4 ઉચ્ચ કંપન તરંગ અને 4 નિમ્ન કંપન તરંગ ધરાવે છે. તે જ પ્રમાણે તે જ્યાં રહે છે અને કાર્ય કરે છે તે સ્થળની પોતાની કંપન તરંગ હોય છે. વૈશ્વિક ઉર્જાને પણ તેની કંપન તરંગ હોય છે.
    2. જ્યારે કોઈ વ્યક્તિ વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ સાથે સંપર્કમાં આવે ત્યારે વૈશ્વિક ઉર્જાનું તે વ્યક્તિનાં શરીરમાં તેમજ તેના ઘરમાં વહન થાય છે. આ ઉર્જા પછી લોહી સાથે વહીને સમગ્ર શરીરની નસો અને ધમનીઓમાં પહોંચીને અંગોમાં અવરોધોને દૂર કરે છે અને શરીરનાં અબજો કોષો અને અવયવોને ઉર્જા પ્રદાન કરે છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને તંદુરસ્ત જીવનશૈલી જીવવામાં મદદ કરે છે.
    3. પરિણામે, વ્યક્તિ 9માં દિવસથી સકારાત્મક બદલાવનો અનુભવ કરવાનું શરૂ કરશે અને તેનું સવાસ્થ્ય સુધરશે, જેમ કે:
કોસ્મિક આકાશ
  • સ્વાસ્થ્યમાં સુધારો અનુભવવો
  • સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થવી
  • હોસ્પિટલની મુલાકાતો ઘટવી
  • સર્જરી ટાળી શકાય
  • દવાઓ અને સારવાર પર અણધાર્યો ખર્ચ ટાળી શકાય

વર્ષ 2000 થી, લાખો લોકોએ 9 થી 180 દિવસમાં સ્વાસ્થ્યમાં અકલ્પનીય બદલાવનો અનુભવ કર્યો છે.

Loading...

We need to draw your house plan

Please choose your preferred date and time

Invalid Date.
Invalid Time.

Submission Successful

Thanks For Submitting Your Details

માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

સુખી કુટુંબ
  1. વિડિયો કૉલ દ્વારા, અમે તમને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માટે તમારા ઘર/કાર્યસ્થળે શું કરવાનું છે તે જણાવીશું અને બાકીની વિગતો PDF ફોર્મેટમાં મોકલીશું.
  2. અમે તમને ઉચ્ચ કંપનશીલ સામગ્રી પૂરી પાડીશું.
  3. અમે પરિવારનાં તમામ સભ્યો માટે ઉચ્ચ કંપન તરંગ ( લાભકારી દિશાઓ) અને 4 નિમ્ન કંપન તરંગ ( હાનિકારક દિશાઓ) જણાવીશું. પીડીએફમાં વિગતોનો ઉલ્લેખ કરવામાં આવશે. વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી ( કંપન તરંગ) વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.
  4. એકવાર તમે માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન (વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાની પધ્ધતિ)ને અનુસરો ત્યારબાદ તેનું યોગ્ય રીતે અનુસરણ કર્યું છે કે કેમ તેની ખાતરી અમે વિડિયો કૉલ દ્વારા કરીશું.
  5. અમે 6 મહિના સુધી દર મહિને ફોન દ્વારા તમારી પ્રગતિનું ઉંડાણપૂર્વક નિરીક્ષણ કરીશું.
સુખી કુટુંબ

માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનની વિશિષ્ટતા:

તે પુર્ણતયા વૈજ્ઞાનિક છે અને તેનો અમલ કરવો સરળ છે.

કોઈ માળખાકીય ફેરફારો અથવા બદલાવ નહીં

તેમાં કોઈ ધ્યાન, યોગ અથવા ધાર્મિક વિધિ કે રિવાજને અનુસરવાની જરૂર નથી.

તમારા ઘર/કાર્યસ્થળ પર એકવાર અમલ

તેમાં કોઈ દવા, આહાર અને કસરત સામેલ નથી.

તે કોઈ ધર્મ સાથે સંબંધિત નથી.

તેમાં કોઈ મંત્ર કે તંત્ર સામેલ નથી

Facebook Twitter Instagram Linkedin Youtube