બિઝનેસ

વ્યક્તિ અપડેટ રહેવા અને વેપારને લગતા પડકારોને દૂર કરવા માટે વિવિધ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરે છે. મોટાભાગની વ્યૂહરચનાઓ ઉત્પાદન, કિંમત, સ્થળ, લોકો તેમજ પ્રચાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ આ પરિબળો સાથે જોડાયેલી ઉર્જા પર કોઈ ધ્યાન કેન્દ્રિત કરતું નથી. આ ઉર્જા બીજું કંઈ નથી પણ આપણી વૈશ્વિક ઉર્જા છે. વૈશ્વિક ઉર્જા એ જીવન શક્તિ છે જે સર્વત્ર અસ્તિત્વ ધરાવે છે. માનવગુરુનાં અનન્ય જ્ઞાન મુજબ, વિવિધ સંસાધનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાગત સુવિધા) જેવા કે ફેક્ટરી, દુકાન, ઓફિસો, ગોડાઉન વગેરેની ઉર્જામાં અસંતુલનને કારણે વેપારમાં પડકારોનો સામનો કરવો પડે છે.

સામાન્ય રીતે વ્યક્તિ વેપારને લગતી જે સમસ્યાઓનો સામનો કરે છે તેમાં:

  1. વેપારમાં નુકશાન
  2. વેપારમાં ઓછી વૃદ્ધિ
  3. નાદારી
  4. દેવું અને લોન ચૂકવવામાં અસમર્થ
  5. વેપારમાં કાનૂની અડચણો
બિઝનેસ

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન તમને વેપારને લગતા તમામ પડકારોને દૂર કરવામાં કેવી રીતે મદદ કરે છે?

માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન (વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાની પદ્ધતિ) તમારા વેપારમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને 9 થી 180 દિવસમાં તમારા વેપારમાં પ્રગતિ જોવા મળશે.

ચાલો, આ વિચાર પાછળનું વિજ્ઞાન સમજીએ -

કોસ્મિક આકાશ
  1. દરેક વ્યક્તિ 4 ઉચ્ચ કંપન તરંગ અને 4 નિમ્ન કંપન તરંગ ધરાવે છે. તે જ પ્રમાણે તે જ્યાં રહે છે અને કાર્ય કરે છે તે સ્થળની પોતાની કંપન તરંગ હોય છે. વૈશ્વિક ઉર્જાને પણ તેની કંપન તરંગ હોય છે. વાઈબ્રશનલ ફ્રિકવેન્સી વિષે વધુ જાણવા નીચેની લિન્ક પર ક્લિક કરો.
  2. જ્યારે વ્યક્તિ અને તે સ્થળની કંપન તરંગ, વૈશ્વિક ઉર્જાની કંપન તરંગ સાથે સુમેળ સાધીને જોડાય ત્યારે વૈશ્વિક ઉર્જાનું તે વ્યક્તિનાં શરીરમાં અને સ્થળમાં વહન થાય છે.
  3. માનવગુરુનું અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન (વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાની પદ્ધતિ) તમારા ઓફિસ અથવા કાર્યસ્થળે અમલમાં મૂક્યા પછી, તે ઓફિસ અથવા કાર્યસ્થળે વૈશ્વિક ઉર્જા વહેવાનું શરૂ કરશે જેના કારણે અવરોધક ઉર્જા દૂર થશે.

પરિણામે, 9માં દિવસથી વ્યક્તિને વેપારમાં સકારાત્મક બદલાવ જોવા મળે છે જેમકે:

    1. વેપારમાં વિકાસ અનુભવવો
    2. વેપારમાં નફો થવો
    3. નાદારી ટળે
    4. દેવાંની ચૂકવણી કરવી શક્ય બનવી
    5. કાનૂની સમસ્યાઓ હલ થવા લાગશે
    6. નવી તકો ઉપલબ્ધ થશે

    વર્ષ 2000 થી, લાખો લોકોએ 9 થી 180 દિવસમાં તેમના વેપારમાં સફળતાનો અનુભવ કર્યો છે.

કોસ્મિક આકાશ
Loading...

Submission Successful

Thanks For Submitting Your Details

માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

સુખી કુટુંબ
  1. વિડિયો કૉલ દ્વારા, અમે તમને વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવા માટે તમારા ઘર/કાર્યસ્થળે શું કરવાનું છે તે જણાવીશું અને બાકીની વિગતો PDF ફોર્મેટમાં મોકલીશું.
  2. અમે તમને ઉચ્ચ કંપનશીલ સામગ્રી પૂરી પાડીશું.
  3. અમે પરિવારનાં તમામ સભ્યો માટે ઉચ્ચ કંપન તરંગ ( લાભકારી દિશાઓ) અને 4 નિમ્ન કંપન તરંગ ( હાનિકારક દિશાઓ) જણાવીશું. પીડીએફમાં વિગતોનો ઉલ્લેખ કરવામાં આવશે. વાઇબ્રેશનલ ફ્રીક્વન્સી ( કંપન તરંગ) વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.
  4. એકવાર તમે માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શન (વૈશ્વિક ઉર્જા સાથે સંપર્ક સાધવાની પધ્ધતિ)ને અનુસરો ત્યારબાદ તેનું યોગ્ય રીતે અનુસરણ કર્યું છે કે કેમ તેની ખાતરી અમે વિડિયો કૉલ દ્વારા કરીશું.
  5. અમે 6 મહિના સુધી દર મહિને ફોન દ્વારા તમારી પ્રગતિનું ઉંડાણપૂર્વક નિરીક્ષણ કરીશું.
સુખી કુટુંબ

માનવગુરુનાં અનન્ય સરલ વાસ્તુ માર્ગદર્શનની વિશિષ્ટતા:

તે પુર્ણતયા વૈજ્ઞાનિક છે અને તેનો અમલ કરવો સરળ છે.

કોઈ માળખાકીય ફેરફારો અથવા બદલાવ નહીં

તેમાં કોઈ ધ્યાન, યોગ અથવા ધાર્મિક વિધિ કે રિવાજને અનુસરવાની જરૂર નથી.

તમારા ઘર/કાર્યસ્થળ પર એકવાર અમલ

તેમાં કોઈ દવા, આહાર અને કસરત સામેલ નથી.

તે કોઈ ધર્મ સાથે સંબંધિત નથી.

તેમાં કોઈ મંત્ર કે તંત્ર સામેલ નથી

Facebook Twitter Instagram Linkedin Youtube
Get Vastu Prediction

Thank you!

Your details have been submitted successfully. Our team will contact you soon.